આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

115-958

  • [AIEEE 2007]
  • A

    $\;\vec E$ બદલાશે, $V$ બદલાશે નહિ.

  • B

    $\;\vec E$ બદલાશે નહિ, પણ $V $ બદલાશે.

  • C

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે.

  • D

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે નહિ.

Similar Questions

સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર $2 q,-q$ અને $-q$ મૂકવામાં આવે છે, ત્રિકોણનાં કેન્દ્ર પર

  • [AIIMS 2019]

$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.

સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)

  • [NEET 2021]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $O$ કેન્દ્ર અને $L$ લંબાઈ બાજુઓના નિયમીત ષષ્ટકોણના શિરોબિંદુઓ આગળ છે. બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. $K\,\, = \,\,\frac{q}{{4\pi \,\,{ \in _0}\,\,{L^2}}}$, આપેલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?